પ્રખ્યાત કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન
પ્રખ્યાત કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન
Blog Article
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 75 વર્ષના હતા. પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામા આવી હતી.